“જાહેર સત્તામંડળના પ્રો એકટીવ ડીસ્કલોઝરની માહિતી”
રજીસ્ટ્રીશાખા
ફોન નંબર ૦૭૯-૨૫૬૨૬૬૮૩ ફેક્સ નંબર ૦૭૯-૨૫૬૩૦૬૦૦/૭૦૦
કાર્યઃ-
- પોલીસ કમિશનર કચેરી, અમદાવાદ શહેરને મોકલાવેલ તમામ પ્રકારના પત્રો/અરજીઓની નોંધણીનું કામ અત્રે કરવામાં આવે છે તેમજ અત્રેની તાબાની શાખા/યુનિટો તરફથી બહારની કચેરીઓની ડીસ્પેચ ટપાલો હાથોહાથ/પોસ્ટ દ્વારા ડીસ્પેચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.
- રજીસ્ટ્રી શાખામાં ઈન્વર્ડ/આઉટવર્ડ ટપાલો ના કામ તથા સ્ટેશનરી ખરીદી/વહેંચણી તેમજ રેકર્ડ નિભામણી સાચવણી તથા લાયબ્રેરીને લગતી કાર્યવાહી નિભાવવામાં આવે છે. અત્રેની શાખામાં કર્મચારીઓની નિમણુક અત્રેની એ-૧ શાખા દ્વારા કરવામાં આવે છે.
- આ શાખાની દેખરેખ અને જવાબદારી કચેરી અધીક્ષક (તપાસ) ના સુપરવિઝન હેઠળ મુખ્ય કારકુન દ્વારા કરવામાં આવે છે.
- રજીસ્ટ્રીશાખામાં કામ કરતા કર્મચારીઓની કામગીરી અધિક પોલીસ કમિશ્નરશ્રી વહીવટ/નાયબ વહિવટ અધિકારી તથા કચેરી અધીક્ષક (તપાસ) ની આજ્ઞાનુસાર નિભાવવામાં આવે છે. ફાઈલોમાં અ.પો.કમિ.શ્રી વહીવટના હુકમથી નિર્ણય લેવામાં આવે છે.
- સરકારી ઠરાવ/નિયમ અનુસાર સ્ટેશનરીની ખરીદી વિતરણનું કામ કરવામાં આવે છે. દરેક પત્રો/અરજીઓ ની આવક/જાવક ની કામગીરી તેમજ રેકર્ડ રૂમ માં દફ્તર સચાવણીની કામગીરી કરવામાં આવે છે.
- આવેલ તુમારી કાગળોની નોંધણી કરી તાબાની સલગ્ન શાખા/યુનિટ માં મોકલવામાં આવે છે.
- દરેક તુમારો/કાગળો ના નિકાલની કામગીરી સંબંધિત શાખા/યુનિટ એ કરવાની હોય છે.
- રજીસ્ટ્રીશાખામાં બેઠક ના આયોજનની કામગીરીની માહિતી મામુર છે.
- રજીસ્ટ્રીશાખા અધિક પોલીસ કમિશ્નરશ્રી વહીવટ તથા કચેરી અધીક્ષક (તપાસ) ના નિયત્રંણ હેઠળ કામગીરી કરે છે.
રજીસ્ટ્રીશાખાનું મહેકમ નીચે મુજબ છે.
અ.નં
|
સંર્વગ
|
મંજુર મહેકમ
|
હાજર મહેકમ
|
ખાલી જગ્યા
|
રીમાર્કસ
|
૧
|
મુખ્ય કારકુન
|
૧
|
૧
|
-
|
|
૨
|
સીનીયર કારકુન
|
૨
|
૧
|
૧
|
(૨/૫/૧૦ થી શ્રી એ.પી.બંકાના અવસાનથી)
|
૩
|
જુ.કારકુન
|
૯
|
૮
|
૧
|
(૨૯/૧/૧૦ શ્રી એન.જી.સોલંકી ના ફ.મો.થી)
|
૪
|
ટાઈપીસ્ટ
|
૨
|
૨
|
-
|
-
|
૫
|
પટાવાળા
|
૧
|
૧
|
-
|
-
|
હાજર કર્મચારીઓની યાદીઃ-
અ.નં
|
કર્મચારીનું નામ
|
હોદ્દો
|
ક્યારથી ફરજ બજાવે છે
|
૧
|
શ્રી જી.એન.રાઠોડ
|
મુખ્ય કારકુન
|
૩૦/૭/૨૦૦૮
|
૨
|
શ્રી ડી.એસ.રાઠોડ
|
સીની.કારકુન
|
૨૪/૭/૨૦૦૮
|
૩
|
શ્રી જી.સી.સેનવા
|
જુનિ.કારકુન
|
૨૭/૫/૨૦૦૯
|
૪
|
શ્રી અતુલ એન.બારોટ
|
જુનિ.કારકુન
|
૧/૫/૨૦૦૮
|
૫
|
શ્રી જે.એચ.પરમાર
|
જુનિ.કારકુન
|
૧૦/૧૧/૨૦૦૮
|
૬
|
શ્રી કે.એન.ચૌહાણ
|
જુનિ.કારકુન
|
૧/૫/૨૦૦૮
|
૭
|
શ્રી પી.એસ.બારીયા
|
જુનિ.કારકુન
|
૧/૫/૨૦૦૮
|
૮
|
શ્રી એમ.પી.પરમાર
|
જુનિ.કારકુન
|
૧૦/૮/૨૦૦૯
|
૯
|
શ્રી આર.જે.શ્રીમાળી
|
જુનિ.કારકુન
|
૨૭/૬/૨૦૦૮
|
૧૦
|
શ્રી આર.આર.ઝાલા
|
જુનિ.કારકુન
|
૧/૫/૨૦૦૮
|
૧૧
|
શ્રી સમીર બી.મીસ્ત્રી
|
પટાવાળા
|
૨૬/૮/૨૦૦૭
|
૧૨
|
શ્રીમતી પી.એસ.ઓઝા
|
ટાઈપીસ્ટ
|
૨૦૦૨ થી
|
૧૩
|
શ્રીમતી પી.એસ.સોલંકી
|
ટાઈપીસ્ટ
|
૬/૧૧/૨૦૦૯
|
- માસિક વળતરની માહિતી નીલ છે.
- નીલ
- નીલ
- નીલ
- નીલ
- ગ્રંથાલયમાં સરકારી કાયદાની ચોપડીઓ સાચવણી/વહેંચણી સરકારી કામે કચેરીના અધિકારી /કર્મચારીઓને કરવામાં આવે છે.
- રજીસ્ટ્રીશાખાના મુખ્ય કારકુનને આર.ટી.આઈ. એક્ટ ૨૦૦૫ હેઠળ આવતી અરજીઓ ની તબદીલી નું કામ સોંપેલ છે. આર.ટી.આઈ.માટે નોડલ ઓફીસર તરીકે ડીસીપી કંટ્રોલરૂમના નિયત્રણ માં કામગીરી થાય છે.
- રજીસ્ટ્રીશાખાની અન્ય કોઈ ઠરાવેલ હકિકત માંગ્યા મુજબ આપવામાં આવે છે.
ઉપર મુજબની માહિતી PAD મુજબની જાણ થવા વિનંતી છે.