|
|
કેરેક્ટર વેરિફીકેશન
કેરેકટર વેરીફીકેશન સટિફિર્કેટ :-
• ખાનગી સંસ્થા/નોકરી માટે કંપની તરફથી વેરીફીકેશન માટે આવતા પત્ર માટે કરવામાં આવતી કાર્યવાહીની વિગત.
- એસ.બી.આઈ. બેંકમાં રૂ.૨૦૦/-નું ચલણ જમા કરાવવામાં આવે છે
- ઓળખપત્રની નકલ
- અરજદારની અરજી
- સંસ્થાનો નિમણુકનો પત્ર
લાયસન્સ માટેના વેરીફીકેશનમાં ઉપરોકત કાર્યવાહી ઉપરાંત પો.ઈ. ને મોકલી, સ્થળ મુલાકાત લઈ બાંહેધરી પત્ર લેવામાં આવે છે અને ત્યારબાદ અભિપ્રાય આપવામાં આવે છે.
|
|
|