|
-
એસ.સી. - એસ.ટી.ના વ્યકિતઓ વિરુદ્વ જાહેરમાં તેમને જ્ઞાતિનાં આધારે માનસિક, શારીરીક, આથિર્ક, સામાજીક કે વ્યકિતગત રીતે કૃત્ય કરીને કટુવચનોથી ઉતારી પાડવાનાં કે અ૫માન કરવાના કૃત્ય માટે શિક્ષાની જોગવાઇ છે.
-
એસ.સી.-એસ.ટીના વ્યકિતઓ વિરુદ્વના અત્યાચારના ગુન્હાઓની તપાસ સામાન્યત) મદદનીસ પોલીસ કમિશનર કક્ષાના અધિકારી કરે છે.
-
એસ.સી. એસ.ટીના વ્યકિતઓ વિરુદ્વ અત્યાચારના ગુન્હાઓની તપાસ ઝડ૫થી પુરી કરી ચાર્જશીટ ભરવામાં આવે છે કે જેથી સમાજ કલ્યાણ વિભાગ તરફથી તેમને મળતી આથિર્ક સહાય તાત્કાલિક આપી શકાય.
|
|
|